Latest Updates

ઇલાહી રેહમતની ચર્ચા – લે યકુમન્નાસો બીલ્કીસ્ત

બિસ્મીલ્લાહ હિર્રહમા ર્રિહીમ અહસનલ્લાહો લકલ્ અઝાઅ યા મવ્લાય યા સાહેબઝ્ઝમાન ઇલાહી રેહમતની ચર્ચા – લે યકુમન્નાસો બીલ્કીસ્ત અલ્લાહ તબારક વ તઆલાએ ઇન્સાનની છાતીમાં એક ધડકતું દિલ રાખી દીધું છે. તેને કલ્બથી પણ યાદ કરવામાં આવે છે, એટલે કે તે મુન્ક્લીબ થતુ રહે છે, તેનું ધડકવું જીંદગીની અલામત છે. આ ધડકન […]

Read More

ઈમામ હુસૈન(અ.સ.) – રબ્બુલ આલમીનના પસંદ કરાએલા

ઈમામ હુસૈન(અ.સ.) – રબ્બુલ આલમીનના પસંદ કરાએલા ખુદાવંદે આલમને કાએનાતની દરેક ચીજનું ઈલ્મ છે. વિશાળ દુનિયાનો એક કણ પણ અલ્લાહની નિગાહોથી છુપો નથી. ખુદાવંદે આલમે પોતાના ખાસ રહેમ અને કરમથી ઇન્સાનને પેદા કર્યો. તેને અશરફુલ મખ્લુકાત બનાવ્યો. ઇન્સાનને શક્તિ અને ઇખ્તીયારની બેમિસાલ અને અજોડ નેઅમત અતા ફરમાવી. ઇન્સાનને સામાન્ય મખ્લુકાત […]

Read More

ઝિયારતે નાહીયાની સમજુતી

ઝિયારતે નાહીયાની સમજુતી ઝિયારતે નાહીયા મુકદ્દેસાની સમજુતીના સિલસિલાને આગળ વધારતા આવો તેના આગળના જુમ્લાઓને સમજવાની કોશિશ કરીએ. અસ્સલામો અલય્ક યા મૌલાય વ અલલ મલાએકતીલ મરફુફીન હવ્લ કુબ્બ્તેકલ્ હાફ્ફીન બેતુર્બતેકત્ તાએફીન બે અર્ સેકલ્ વારેદી લે ઝિયારતેક. આકા અમારા સલામ, અદબ, કબુલ ફરમાવો, આપના કુબ્બાની આજુ બાજુ પરવાનાની જેમ ફિદા થવા […]

Read More

દર વરસે અઝાદારી શા માટે?

દર વરસે અઝાદારી શા માટે? ખુદાવંદે તઆલા કુરઆને કરીમમાં ઈર્શાદ ફરમાવે છે: ઇન્દ્દી ઇન્દલ્લાહીલ્ ઇસ્લામ (સુરે આલે ઇમરાન -19) પરવરદિગારે આલમ પોતાની પસંદ અને પોતાની ચાહતને મઝહબની શકલમાં અગર બયાન કરે છે તો તે દીને ઇસ્લામ છે. કયો દીને ઇસ્લામ? જેની તબ્લીગ માટે એવા શખ્સને પસંદ કર્યા કે જેના બારામાં […]

Read More

કશ્ફુલ્ અસ્તારે અન્ વજ્હીલ્ ગાએબે અનિલ્ અબ્સાર (નજરોથી ગાએબ ચહેરા પરથી પર્દાનું ઉઠવુ)

(…શાબાન અંક 1439થી શરૂ…) અગાઉના અંકમાં એ વર્ણવી ચુકયા છીએ કે, હિ.સ. 1317માં મહેમુદ શુકરી આલુસીનો લખેલો એક કસીદો નજફે અશરફમાં પહોંચ્યો જે કસીદએ બગદાદીય્યાના નામથી મશ્હૂર થયો. કસીદાના જુમ્લા આ રીતે હતા: અયા ઓલમાઉલ્ અસ્રે યા મન્ લહુમ્ ખબરૂમ્ બે કુલ્લે દકીકિન્ હાર ફી મિસ્લેહિલ્ ફિક્રો અય ઝમાનાના આલીમો, […]

Read More

અઇમ્મા(અ.મુ.સ.) ની નઝરમાં ઇમામ મહદી (અ.ત.ફ.શ.) ની હુકૂમત

રાજા અને પ્રજાનો ઇતિહાસ શાસકોના જુના સિલસિલાને બયાન કરતો રહ્યો છે અને આ જ ઇતિહાસ હુકુમતોના સમયગાળામાં જે કંઇ બનાવો બન્યા છે, તેનો એક રેકોર્ડ રાખે છે. બહુ ઉંડાણમાં ગયા વગર પણ તારીખનો ટુંકો અભ્યાસ પણ સ્પષ્ટ કરે છે કે જે હુકૂમતોએ મજબુતી કાએમ કરી છે, તેનો ઇતિહાસ ઝુલ્મોજૌરથી ભરેલો […]

Read More

નુસ્રતે ઇમામ

ઇન્સાનની ઝબાનમાં એટલી તાકત નથી કે તેના ખાલિકની હમ્દ અને પ્રશંસા કરી શકે, આ તેનો ફઝલ અને કરમ છે કે તેણે ઇન્સાનને બધી મખ્લુકાત ઉપર શરફ અતા કર્યો, પરંતુ તેની સાથે સાથે શર્ત પણ રાખેલ છે કે: “અય રસુલ(સ.અ.વ.)! અમારા એ બંદાઓને ખુશખબરી આપી દો કે જે અમારા કૌલને ધ્યાનથી […]

Read More

ઇમામ મહદી(અ.સ.) અને આપ(અ.સ.)થી દુશ્મનીના બારામાં

ખુદા અને તેના રસુલ(સ.અ.વ.)એ જે દિવસથી હઝરત ઇમામ મહદી(અ.સ.)ના ઝુહૂરના બારામાં અને તેમના થકી દુનિયાને અદ્લો ઇન્સાફથી ભરવા અને ઝુલ્મો જૌરનો અંત અને ઝાલિમ અને જાબિર, સિતમગારની નાબુદીની ખુશ-ખબરી આપી છે, તે દિવસથી જ લોકોએ આપ(અ.સ.)થી દુશ્મની શરૂ કરી દીધી છે. ઇમામ મહદી(અ.સ.)થી દુશ્મની આજે પણ કોઇ ન કોઇ સ્વરૂપમાં […]

Read More

ઇમામે અસ્ર(અ.સ.)ની મઝલુમીયત

કુન ફ યકુનની બુનિયાદ અલ્લાહ તઆલાની મશીય્યત છે. મશીય્યત એવા હેતુની સાથે જાહેર થાય છે, જે એક સંપૂર્ણ અને મજબુત વ્યવસ્થા અને ઉભરાઇને સામે આવે છે. રહસ્યો અને ભેદો ખુલ્લા થાય છે. જ્યારે ઇન્સાન અક્લ અને સમજણના ઝરૂખાઓને પ્રકાશિત કરે છે અને આ જ ઇન્સાનની ખિલ્કતની ઉચ્ચતા અને શ્રેષ્ઠતાનું કારણ […]

Read More

ઇમામે ઝમાના(અ.)ના બારામાં મઅસુમીન(અ.મુ.સ.)ની રિવાયતો

અન્ અબી સઇદિન્ અકીસાઅ કાલ: લમ્મા સાલહલ્ હસનુબ્નો અલીય્યીન્ અલયહેમ સ્સલામો મોઆવેયતબ્ન અબી સુફીયાન દખલ અલયહિન્નાસો ફલામહુ બઅઝોહુમ અલા બયઅતેહી અબુ સઇદ અકીસાઅનું બયાન છે કે, જ્યારે ઇમામ હસને મુજતબા(અ.સ.)એ મોઆવીયા ઇબ્ને અબી સુફીયાનની સાથે સુલેહ કરી તો લોકો આપની ખિદમતમાં હાજર થયા અને તેઓમાંથી અમુકે ઇમામની (મોઆવીયા સાથે) સુલેહની […]

Read More