હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની અઝમત અને યઝીદ(લા.)
ખુદાવંદે આલમે હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)ને માત્ર પોતાના રસુલ બનાવીને નથી મોકલ્યા, બલ્કે તેમના તમામ કથનો અને કાર્યોની પણ જવાબદારી લીધી. તેમની દરેક વાત ખુદાની વાત છે અને તેમનું દરેક કાર્ય ખુદાનું મનપસંદ કાર્ય છે, બલ્કે ખુદાનુ કાર્ય છે. સુરએ મુબારક અન્નજ્મની આયત નંબર ૩ અને ૪ માં ઇરશાદ છે કે:
“વ મા યન્તેકો અનિલ હવા ઇન હોવ ઇલ્લા વહયુન યુહા