ઝિયારતે નાહિયાની સમજુતી: ભાગ ૬
ઝિયારતે નાહિયાની સમજૂતી (અલ-મુન્તઝર મોહર્રમુલ હરામ ખાસ અંક હિ.સ. ૧૪૩૩ અગાઉના અંકથી શ) અસ્સલામો અલલ્ જોયુબીલ્ મોઝર્રજાતે “સલામ થાય ફાટેલા ગિરેબાનો પર ઝિયારતે નાહિયાના આ વાક્યમાં બે શબ્દો છે, જોયુબ અને મુઝર્રજાત. જોયુબ એ ‘જયબ’નું બહુવચન છે અને જયબનો અર્થ ગિરેબાન (શર્ટનો કોલર) છે અને મુઝર્રજાતનો મૂળ શબ્દ ‘ઝરજ’ છે […]