ઝિયારતે નાહિયાની સમજુતી: ભાગ ૬

ઝિયારતે નાહિયાની સમજૂતી (અલ-મુન્તઝર મોહર્રમુલ હરામ ખાસ અંક હિ.સ. ૧૪૩૩ અગાઉના અંકથી શ‚) અસ્સલામો અલલ્ જોયુબીલ્ મોઝર્રજાતે “સલામ થાય ફાટેલા ગિરેબાનો પર ઝિયારતે નાહિયાના આ વાક્યમાં બે શબ્દો છે, જોયુબ અને મુઝર્રજાત. જોયુબ એ ‘જયબ’નું બહુવચન છે અને જયબનો અર્થ ગિરેબાન (શર્ટનો કોલર) છે અને મુઝર્રજાતનો મૂળ શબ્દ ‘ઝરજ’ છે […]

અસ્સલામો અલલ હુસય્ન વ અલા અલીય્યીબ્નીલ હુસય્ન વ અલા અવ્લાદીલ હુસય્ન વ અલા અસ્હાબીલ હુસય્ન

હઝરત ઈમામ હુસય્ન અ.સ.નો ઝીક્ર સાંભળીને જ દિલોમાં દીની જઝબાત ઉભરાવા લાગે છે. ઈમાન અને અમલ, ત્યાગ અને બલીદાન, શિષ્ટાચાર અને સદગુણો, ધૈર્ય અને સહનશીલતા, જાંનિસારીની ઉમટતી લાગણીઓ, ઈમામે વકતના ઈશારાઓના પાલનનું સંપૂર્ણ પ્રતિબિંબીત થએલી લાગણીઓ – સ્વ-પ્રસંશાથી ખુદાની પ્રસંશા મેળવીને ઈમામની પ્રસંશાની મંઝીલ ઉપર પહોંચીને, પોતાની જાતને ભુલી જઈને એટલે માત્ર અને માત્ર ઈમામે વકતના રક્ષણની ચિંતા, તેમની ખુશ્નુદી પ્રાપ્ત કરવા માટેની મથામણ, ખુદાની મરજી પ્રાપ્ત કરવાની તડપ, રીસાલત અને ઈમામતની બારગાહમાં સુર્ખરૂ (લાલિત્યવાળો ચહેરો) થવાની તમન્ના.

ઝિયારતે નાહિયાની સમજુતી: ભાગ ૫

(અલ મુન્તઝર મોહર્રમુલ હરામ સ્પેશ્યલ અંક ૧૪૩૨ હિ.સ. અગાઉથી શરૂ) અસ્સલામો અલા સાકેને કરબલાઅ “સલામ થાય કરબલાના રહેવાવાળા પર કરબલાની પવિત્ર અને મુબારક જમીન કોઇ ઓળખાણની મોહતાજ નથી. અલ્લામા મજલીસી(અ.ર.)એ બેહારૂલ અન્વાર ભાગ-૧૦૧, પાના: ૧૦૬ પર એક પ્રકરણ કરબલાથી સંબધિત કર્યુ છે. ‘બાબો ફઝલો કરબલા વલ ઇકામતો ફીહા’ કરબલાની ફઝીલત […]

અસ્સલામો અલયકા

સલામ, સલામ હો આપ પર ઓ હઝરત અબુઅબ્દલ્લાહ સલામ હો આપ પર ઓ શહીદોના સય્યદ અને સરદાર, સલામ હો, ઓ ‘ઝિબ્હે અઝીમ’ના સાચા અર્થ, સલામ હો ઓ ખુદાના બલંદ મરતબાવાળા બંદા સલામ હો ઓ ખુદાના અવસિયાઓના કાએદ આગેવાન અને સરદાર, સલામ હો તમારા પર ઓ ફાતેમાઝેહરા (સલામુલ્લાહે અલ્યહા)ના દિલબંદા, કે […]

મઝલૂમ ઇમામ હુસયન (અ.સ.)ની ઝિયારતે વારેસા અને તેનો ભાવાર્થ

મોહર્રમુલ હરામના ગયા અંક (હિ. 1424)માં આપણે ઝિયારતે વારેસાની સમજુતીનો સિલસિલો શરૂ કર્યો હતો. હવે આ અંકમાં આગળ વધીએ છીએ. (13) اَشْھَدُ اَنَّکَ قَدْ اَقَمْتَ الصَّلوٰۃَ وَاٰتَیْتَ الزَّکوٰۃَ وَ اَمَرْتَ بِالْمَعْرُوفِ و نَھَیْتَ عَنِ الْمُنْکَرِ وَ اَطَعْتَ اللّٰہَ وَ رَسُوْلَہٗ حَتّٰی اَتیٰکَ الْیَقِیْنَ “હું ગવાહી આપું છું કે આપે નમાઝ […]

મઝલૂમ ઇમામ હુસયન (અ.સ.)ની ઝિયારતે વારેસા અને તેનો ભાવાર્થ

ઝીયારત શું છે અને ઝવ્વાર કોને કહેવામાં આવે છે ? ઝીયારતનો ભાષાકીય અર્થ છે કોઇ બુઝુર્ગ વ્યક્તિને જોવા અને તેમના દરબારમાં હાજર થવું. મિત્રો અને સગા સંબંધીઓ અંગે આ કામ એ સામાન્ય બાબત છે. પરંતુ અલ્લાહના પયગમ્બરો (અ.સ.) અને મઅસુમ ઇમામો (અ.સ.) ના હકમાં જ્યારે તેમ કરવામાં આવે ત્યારે તે […]

(ઝિયારતે આશુરાના અંતમાં સજદામાં જે દુઆ પડવામાં આવે છે તે (તરજૂમો))

યકીન: ઇમામ હુસૈન(અ.સ.)નુ નામ ઝબાન ઉપર આવે છે ત્યારે દરેક પાક નફસની એવી અજીબ કૈફીયત હોય છે, જેને ફક્ત તે જ અનુભવ કરી શકે છે અને તેની કૈફીયતનો કોઇ પાસો શબ્દોથી વર્ણન કરવુ અશક્ય છે અને હકીકતમાં એવું છે કે ઝમીનના તમામ રહેવાસી પોતાની પુરી અક્લને સમેટીને ઇચ્છે કે તે […]

ઝિયારતે નાહિયાની સમજુતી: ભાગ ૪

(અલ-મુન્તઝર મોહર્રમુલ હરામના ખાસ અંક – હિ.સ. ૧૪૩૧ ના અનુસંધાનમાં શરૂ) (૧૨) “અસ્સલામો અલલ્ મોરમ્મલે બિદ્દેમાએ “સલામ થાય તેના પર જે ખાક અને ખુનમાં લોથ પોથ થયા ઝિયારતે નાહિયાના આ જુમલામાં આપણે બે શબ્દો ઉપર ચર્ચા કરીશું. અલ મોરમ્મલ અને દેમાઅ. (અ) અલ મોરમ્મલ : આનો મૂળ શબ્દ ‘રમ્લ’ છે, […]

ઝિયારતે નાહિયાની સમજુતી; ભાગ ૩

(અલ-મુન્તઝર મોહર્રમુલ હરામના ખાસ અંક – હિ.સ. ૧૪૨૯ ના અનુસંધાનમાં શરૂ)

(૯) અસ્સલામો અલબ્ને સિદ્રતિલ્ મુન્તહા.

“સલામ થાય સિદ્રતુલ મુન્તહાના ફરઝંદ ઉપર

શબ્દ “સિદ્રહનો મતલબ છે, “બોરડીનું ઝાડ આ શબ્દ સુરે નજ્મની આયતોમાંથી લેવામાં આવ્યો છે:

શફાઅતલ હુસૈન અ.સ. યવ્મલ વોરૂદ : ગુનાહોની માફીની સિફારીશ

શફાઅત ઇસ્લામની રગોમાં વ્યાપેલી એ ખુશ્બુને કહે છે, જેનું નામ ઉમ્મીદ છે. આ ઉમ્મીદના સહારા વડે દરેક મુસલમાન, પછી ભલે તે ગમે તે ફીરકાનો હોય, પોતાનું જીવન પસાર કરવામાં ખુદને સાંત્વન અને દિલાસો આપતાં આપતાં આ નાશવંત દુનિયામાંથી ચાલ્યો જાય છે. દરેક વ્યક્તિ જે ઇસ્લામના વર્તુળમાં છે તે રિસાલત મઆબ (સ.અ.વ.) શફીઉલ મુઝનેબીન, (ગુનેહગારોને માફી બક્ષવા માટે ભલામણ કરનાર) હોવાનું મજબુત યકીન ધરાવે છે. અર્થાંત, આપ (સ.અ.વ.) તેમની ઉમ્મતના ગુનેહગાર બંદાઓની બખ્શીશ માટે ખુદાને સિફારીશ કરશે.