અલ-મુન્તઝર માહે મોહર્રમ Category
બિસ્મીલ્લાહ હિર્રહમા ર્રિહીમ અહસનલ્લાહો લકલ્ અઝાઅ યા મવ્લાય યા સાહેબઝ્ઝમાન ઇલાહી રેહમતની ચર્ચા – લે યકુમન્નાસો બીલ્કીસ્ત અલ્લાહ તબારક વ તઆલાએ ઇન્સાનની છાતીમાં એક ધડકતું દિલ રાખી દીધું છે. તેને કલ્બથી પણ યાદ કરવામાં આવે છે, એટલે કે તે મુન્ક્લીબ થતુ રહે છે, તેનું ધડકવું જીંદગીની અલામત છે. આ ધડકન બંધ થઇ જાય છે તો […]
ઈમામ હુસૈન(અ.સ.) – રબ્બુલ આલમીનના પસંદ કરાએલા ખુદાવંદે આલમને કાએનાતની દરેક ચીજનું ઈલ્મ છે. વિશાળ દુનિયાનો એક કણ પણ અલ્લાહની નિગાહોથી છુપો નથી. ખુદાવંદે આલમે પોતાના ખાસ રહેમ અને કરમથી ઇન્સાનને પેદા કર્યો. તેને અશરફુલ મખ્લુકાત બનાવ્યો. ઇન્સાનને શક્તિ અને ઇખ્તીયારની બેમિસાલ અને અજોડ નેઅમત અતા ફરમાવી. ઇન્સાનને સામાન્ય મખ્લુકાત તો ઠીક પરંતુ અર્શનશીન અને […]
ઝિયારતે નાહીયાની સમજુતી ઝિયારતે નાહીયા મુકદ્દેસાની સમજુતીના સિલસિલાને આગળ વધારતા આવો તેના આગળના જુમ્લાઓને સમજવાની કોશિશ કરીએ. અસ્સલામો અલય્ક યા મૌલાય વ અલલ મલાએકતીલ મરફુફીન હવ્લ કુબ્બ્તેકલ્ હાફ્ફીન બેતુર્બતેકત્ તાએફીન બે અર્ સેકલ્ વારેદી લે ઝિયારતેક. આકા અમારા સલામ, અદબ, કબુલ ફરમાવો, આપના કુબ્બાની આજુ બાજુ પરવાનાની જેમ ફિદા થવા વાળા આપની તુરબતને હંમેશા ઘેરી […]
દર વરસે અઝાદારી શા માટે? ખુદાવંદે તઆલા કુરઆને કરીમમાં ઈર્શાદ ફરમાવે છે: ઇન્દ્દી ઇન્દલ્લાહીલ્ ઇસ્લામ (સુરે આલે ઇમરાન -19) પરવરદિગારે આલમ પોતાની પસંદ અને પોતાની ચાહતને મઝહબની શકલમાં અગર બયાન કરે છે તો તે દીને ઇસ્લામ છે. કયો દીને ઇસ્લામ? જેની તબ્લીગ માટે એવા શખ્સને પસંદ કર્યા કે જેના બારામાં ખુદ પરવરદિગાર એ આલમ બયાન […]
બિસ્મીલ્લાહિર્ રહ્માનિર્ રહીમ અહ્સનલ્લાહો લકલ્ અઝાઅ યા મવ્લાય્ યા સાહેબઝ્ઝમાન અંબીયા(અ.મુ.સ.)નો સિલસિલો આ પાણી અને માટીની દુનિયામાં અલ્લાહની મખ્લુક જે શ્રેષ્ઠતાની […]
પવિત્ર દીન ઇસ્લામનો એક મૂળભૂત હેતુ લોકોને દરેક પ્રકારની બુરાઈઓથી દુર કરવા અને તમામ પ્રકારની નેકીઓથી સુશોભિત કરવા છે. આ બાબતો ચાહે અકાએદથી સંબંધિત હોય કે અખ્લાક અને આમાલથી હોય. વ્યક્તિગત જીંદગી પર હોય કે સામાજિક જીંદગીથી. ભૌતિક દુનિયાથી સંબંધિત બાબતો હોય કે પછી આખેરત અને હાનીયતના બારામાં હોય. કારણકે ઇન્સાનને અલ્લાહે પોતાની તમામ મખ્લુક […]
હઝરત સય્યદુશ્શોહદા અબા અબ્દીલ્લાહ ઇમામ હુસૈન(અ.સ.)ની અઝાદારીના બારામાં અમુક મોઅમીનોએ મરજએ આલી કદ્ર હઝરત આયતુલ્લાહ અલ્હાજ આકા સય્યદ અલી અલ હુસૈની સિસ્તાની દામ ઝિલ્લહુલ વારિફને અમુક સવાલો કયર્િ હતા. તેઓના સવાલો અને દીનની ઉચ્ચ મરજઇય્યતના જવાબો નીચે લખેલા છે. ખુદાવંદે કુદ્દુસ અને રહીમ અને ગફુરની પવિત્ર બારગાહમાં મોહમ્મદ અને આલે મોહમ્મદ(સ.અ.વ.) ના સદકામાં દુઆ માટે […]
ઇમામ હુસૈન(અ.સ.)ની ઝિયારતની અસરો અને બરકતોના વિષય પર કલમ ઉઠાવતા પહેલા હું આમ વિચારવા લાગ્યો કે મારી નસોમાં જે લોહી દોડી રહ્યું છે, શું કોઇ એવો સમય પણ આવશે, જ્યારે શરીરમાં દોડતુ લોહી મારી આંખોમાંથી ટપકવા લાગે? રગોમેં દૌડતે ફિરનેકે હમ નહીં કાએલ જો આંખ હી સે ન ટપકે તો ફિર લહુ ક્યા હય (ગાલિબ) […]
આ અમારા બચપણની વાત છે કે મમ્મી, પપ્પા, ચાચા, ફુઇ, માસી, દાદા, દાદી અમને અઝાખાનામાં લઇને જતા અને સય્યદુશ્શોહદા(અ.સ.)ની અઝાની તરબીયત થતી હતી. પરંતુ એમ કહેવામાં આવે કે હજી અમે દુધ પીતા જ હતા કે અમને મજલીસોમાં લઇ જવામાં આવ્યા અને કાનોમાં નૌહા, માતમ અને મરસીયાની અવાજો પહોંચાડવામાં આવી. ધીમે-ધીમે આવા વાતાવરણમાં મોટા થયા અને […]
બિસ્મીલ્લાહિર્ રહ્માનિર્ રહીમ અહ્સનલ્લાહો લકલ્ અઝાઅ યા મવ્લાય્ યા સાહેબઝ્ઝમાન હઝરત ઇમામ અલી બિન હુસૈન ઝયનુલ આબેદીન(અ.સ.) પવિત્ર નામ: અલી(અ.સ.) વાલિદે બુઝુર્ગવાર: સય્યદુશ્શોહદાઅ હઝરત ઇમામ હુસૈન બિન અલી(અ.સ.) વાલેદાએ ગિરામી: જનાબે શહરબાનું, ઇરાનના બાદશાહ હરમઝ્ના દિકરી વિલાદતની તારીખ: 15 જમાદીઉલ અવ્વલ હિજરી સન 38 વિલાદતની જગ્યા: મદીનએ મુનવ્વરા મશ્હૂર કુન્નીય્યત: અબૂ મોહમ્મદ(અ.સ.) મશ્હૂર લકબો: સજ્જાદ(અ.સ.), […]