ગૈબત
હી. ૨૬૦માં ઇમામ હસન અસ્કરી (અ.સ.) ને જુલ્મી અને ખૂંખાર અબ્બાસી ખલીફા મોઅતમીદે જે ઝેર આપ્યું તેનાથી આપ શહાદતનો દરજ્જો પામ્યા. આપની શહાદત પછી શીયાઆને – આલે મોહંમદ (અ.સ.) ની રાહબરી અને ઇમામત, આપના ફરઝંદ અને બારમા ઇમામ હ. મહેદી (અ.સ.) ના હાથમાં આવી. તેઓની ઇમામતનો કાળ બે ગૈબતમાં વહેંચાએલ […]