કુરઆની આયતો થકી ઇમામે ઝમાના (અ.સ.) નો પરિચય

હોદલ’લીલ મુત્તકીનલ’ લઝીન યુઅમેનૂન બીલ ગૈબ “જે લોકો અદ્રશ્ય બાબતોમાં માને છે… ગુનાહોથી બચનારા તથા પરહેઝગાર છે, તેમના માટે કુરઆન હીદાયત છે. (સૂ. બકરહ : ૩) હાફીઝ સુલેમાન કન્દૂઝી ‘હનફી’ તેમની કિતાબ ‘યનાબીઉલ મવદ્દત’ માં તેમના ઉસ્તાદ, જાબિર બીન અબ્દુલ્લાહ અન્સારીથી રિવાયત રજુ કરતા બયાન કરે છે. : જંદલ બીન […]

હઝરતે કાએમ (અ.જ.) વીષે – એક પ્રશ્ર્ન!?

– હઝરત ઇમામ મહદી (અ.સ.)ને “કાએમ” ઉપનામી શા માટે સંબોધવામાં આવે છે? – “કોઅમ શબ્દ કઇ બાબત તરફ અંગુલિનિર્દેશ કરે છે? – કેટલાક લોકો “કાએમ નામ સાંભળીને તુરત જ માનપૂર્વક ઊભા શા માટે થઇ જાય છે? જવાબ : ઘણી રિવાયતોમાં એ હઝરતને ‘કાએમ’ના નામથી સંબોધવામાં આવ્યા છે. એટલે સુધી કે […]

ખાલિકે મિલ્લત

કુછ શિર્ક કી ઝર્દી હૈ, કુછ ગાઝએ બિદઅત હૈ, ક્યા કોમ કે ચેહરે કી બદલી હૂઇ રંગત હૈ! હરબાત ઝબાની હૈ હર કામ દિખાવે કા, જૈસે કે નુમાઇશકી, ઇસ્લામકો હાજત હૈ! જુકે જાતે હે વોહ સર ભી મીમ્બર યેહ જો ઉઠતે હૈ, અબ મઝહબો – મિલ્લત પર ક્યા કબઝએ દૌલત […]

ગફલત

કહેવાય છે કે મૌલાએ દો – જહાં હ. અમી‚લ મોઅમેનીન વલ મુત્તિકીન અલી બીન અબી તાલિબ (અ.સ.) એ જંગે સિફ્ફીનમાં તેમના સાથીઓ (ખ્વારીજો)ને મોઆવીયા સાથે જંગ કરવાનું નિમંત્રણ આપ્યું, પરંતુ તે લોકોએ તે સ્વીકાર્યું નહી. તેઓએ જાતજાતના બહાન કાઢ્યા અને જંગ માટે તૈયાર થયા નહી. “અજબ બેદરકાર અને બેખબર હતા […]

ઇમામે – ઝમાના (અ.સ.) ની લાંબી જીંદગી

મુસલમાનોની બહુમતી હઝરત હુજ્જત (અ.સ.) ની હયાતીનો ઇન્કાર એટલા માટે કરે છે કે કોઇ પણ વ્યક્તિની આટલી બધી લાંબી ઉમ્ર હોય તે શક્ય નથી. ઇમામીયા ફીરકામાં માનનારા તેમના અકીદાની ‚એ હઝરત (અ.સ.)ના અસ્તિત્વને માની લે છે, પરંતુ પોતાના ઇલ્મ અને અકલની દ્રષ્ટિએ આટલી લાંબી ઉમ્ર હોવાનું તેમના ગળે પણ ઉતરવું […]

ઇમામે ઝમાના (અ.સ.)ના ઝુહૂર માટે વિનંતી અને દુઆ

ગૈબતે ઇમામ (અ.સ.) ના અંધકારમય એન ઝંઝાવાતી સમયગાળામાં એજ લોકોને રાહેનજાત અને સદ્દભાગ્ય પ્રાપ્ત થશે જે ઇમામે ઝમાના (અ.સ.) ની યાદમાં સતત અશ્રુ વહાવતા રહે છે. તેમના ઝુહૂરની દુવા કરતા રહે છે અને પોતાના નેક કાર્યોથી ઇમામે ઝમાના (અ.સ.) ના અસ્તિત્વ પર પૂરેપૂરી શ્રદ્ધા ધરાવે છે. સાદીકે આલે મોહમ્મદ (સ.અ.વ.) […]

ઇમામે ઝમાના (અ.સ.) ની ગૈબતના ફાયદાઓ

કેટલાક લોકો પૂછે છે કે ઇમામે ઝમાના (અ.સ.) ની ગૈબતના જમાનામાં તેમનાથી શું ફાયદો થાય છે? એ વાત સાચી છે કે ઇમામે ઝમાના (અ.સ.) ખુદાએ – હકીમ અને દાનાના હુકમથી લોકોની નજરોથી ગાયબ થઇ ગયા છે. પરંતુ તેમ છતાં તેઓ તમામ ઇન્સાનોની ઝીંદગી અને દુનિયાના અસ્તિત્વ પર તેમની મહત્વની અસર […]

ઇમામે ઝમાના (અ.સ.) ની મુલાકાત

કેટલાક લોકોનું માનવું છે કે ઇમામે ઝમાના (અ.સ.) હઝરત હુજ્જત ઇબનીલ હસન (અ.સ.) ની મુલાકાત અશક્ય છે. પરંતુ હકીકતમાં એવું નથી. આપ, આપના ઘણા ચાહકો, આશિકો અને આપ પર મુગ્ધ – લોકો આપની ખિદમતમાં હાજર થઇ ચૂક્યા છે અને તે મહેરબાન આકા, તેજસ્વી ચહેરાના માલિક અને મહાન હસ્તીના દીદાર કરી […]

ઇમામે ઝમાના (અ.સ.) ની યાદ

આપણા બારમા ઇમામ (અ.સ.) ની યાદમાં મગ્ન રહેવું, તેમના પવિત્ર ઝહૂર માટે દૂવાઓ માગવી એ સૌથી શ્રેષ્ઠ ઇબાદત અને ખુદાવંદે – આલમની નીકટતા પ્રાપ્ત કરવાનું માધ્યમ છે. અય શીયાઓને આલે મોહમ્મદ! ફાતેમા ઝહેરા (સ.અ.) ની આરઝુના કેન્દ્ર, એ ઇમામે ઝમાં (અ.સ.) ની યાદ અમને કેટલી આવે છે? અય શીયાઓ દરરોજ […]

અય વલીએ અસ્ર (અજ.)

હમ શકલે નબી હોકર, તૂ સાનીએ હૈદર હૈ કોનૈન પે કબજા હૈ, તૈવર હે ફકીરાના દુનિયામેં તેરી હસ્તી જબ ફુફ્ર શીકન હોગી કાબેકી તરહ મસ્જીદ, બન જાએગા બૂતખાના કુરઆન કી તફસીરે બે મતલબ વ માઅના હેં તુ આય તો ખુલ જાએં, અસરારે હકીમાના હમને તો મુસલમાનો કો દેખાહૈ ગુલામીઓમેં તૂ […]