કુરઆની આયતો થકી ઇમામે ઝમાના (અ.સ.) નો પરિચય
હોદલ’લીલ મુત્તકીનલ’ લઝીન યુઅમેનૂન બીલ ગૈબ “જે લોકો અદ્રશ્ય બાબતોમાં માને છે… ગુનાહોથી બચનારા તથા પરહેઝગાર છે, તેમના માટે કુરઆન હીદાયત છે. (સૂ. બકરહ : ૩) હાફીઝ સુલેમાન કન્દૂઝી ‘હનફી’ તેમની કિતાબ ‘યનાબીઉલ મવદ્દત’ માં તેમના ઉસ્તાદ, જાબિર બીન અબ્દુલ્લાહ અન્સારીથી રિવાયત રજુ કરતા બયાન કરે છે. : જંદલ બીન […]