એ ફુરાત!

એ ફુરાત! તારૂં નામ આવવાથી, તરસ, નાના માસુમ બચ્ચાઓનાં સુકાઇ ગયેલા, કમજોર હોઠ અને પ્યાસી, તરસભરી સદા, તાળવામાં જકડાઇ ગયેલી ઝબાનથી ‘અલ અતશ’ના બહુ જ મુશ્કેલીથી અદા થતા શબ્દો, સામે આવે છે. એ સરઝમીને કરબોબલાની વહેતી નદી! તારા ઠંડા અને મુકદદસ પાણીથી લોકો તૃપ્ત થાય છે અને શફા મેળવે છે. […]

મીર અનીસ મુહરમના મરસિયાના અમૂક બંદ

ફાકેમે દેર તક જો લડે શાહે તશ્નકામ હાથોં સે છોડ દી થી જો રેહવાર કી લગામ ગર્ક અરક થે, કાંપ રહા થા બદન તમામ આંખેથી બંદ, હાંફતા થા અસ્પે તેઝ ગામ ગશમેં સવારે – દોશે નબી કા યે હાલ થા બે થામે, ખુદ ફરસસે ઉતરના મુહાલ થા દેખા જો યે […]

હઝરત ઇમામ હુસૈન (અ.સ.)ના બોધ વચનો :

(૧) હે લોકો! જરા વિચારો તો કે તમારા બાપ દાદા અને તમારી અવલાદ (વગેરે) જે તમારી દરમિયાન રહેતા હતા તેઓ ક્યાં ચાલ્યા ગયા? શું તેમનું તમારાથી હંમેશના માટે વિખુટા પડી જવું તમારા માટે બોધ સમાન નથી? (૨) જે માણસ પોતાના ભાઇની સાથે ભલાઇ કરે છે તો ખુદા જરૂરતના સમયે તેની […]

ઇમામ હુસૈન (અ.સ.)નું વસીયતનામું

હઝરત સય્યદુશ્શોહદા અરવાહનાફિદા (અમારી જાન આપ ઉપર ફીદા) જ્યારે મદીનાથી મક્કાની તરફ રવાના થયા તો આપ (અ.સ.)એ નીચે પ્રમાણે વસીયત લખી અને પોતાની મહોરથી, મહોરબંધ (સીલ) કરીને પોતાના ભાઇ મોહમ્મદે હનફીયાને હવાલે કરી : બિસ્મિલ્લાહ હિર્રહમા નિર્રહીમ – આ વસીયત હુસૈન ઇબ્ને અલીની પોતાના ભાઇ મોહમ્મદ હનફીયાને છે. હુસૈન (અ.સ.) […]

અસ્સલામો અલયકા

સલામ, સલામ હો આપ પર ઓ હઝરત અબુઅબ્દલ્લાહ સલામ હો આપ પર ઓ શહીદોના સય્યદ અને સરદાર, સલામ હો, ઓ ‘ઝિબ્હે અઝીમ’ના સાચા અર્થ, સલામ હો ઓ ખુદાના બલંદ મરતબાવાળા બંદા સલામ હો ઓ ખુદાના અવસિયાઓના કાએદ આગેવાન અને સરદાર, સલામ હો તમારા પર ઓ ફાતેમાઝેહરા (સલામુલ્લાહે અલ્યહા)ના દિલબંદા, કે […]

કામિલુ અઝ્-ઝિયારાતે

કિતાબ “કામિલુ અઝ્-ઝિયારાત” ફઆમેનુ બિસ્સવાદ… જનાબે રસુલે ખુદા સ.અ.વ.એ હઝરત અલી અ.સ.ને ફરમાવ્યું: … આ તે લોકો છે જેઓ સફેદી ઉપર શાહી ને જોઈને ઈમાન લાવ્યા હશે. ઉપર દર્શાવેલ વાકય એ સમજૂતીનો એક ભાગ છે જેમાં આખેરૂઝઝમાં એટલે ઈમામ મહદી અ.સ.ની લાંબી ગયબત અને કસોટીના સમયમાં તેમના ચાહનારાઓની ચર્ચા કરવામાં […]

ઝાએરે હઝરત ઈમામ હુસયન (અ.સ.) ઝીયારતના ઈરાદાથી વતન પાછા ફરવા સુધી

અઈમ્મએ મઅસુમીન અ.સ.ની મુલાકાતનું સન્માન પ્રાપ્ત કરવું અને તેઓની બારગાહમાં ગૌરવ પ્રાપ્ત ‎કરવાની તમન્ના રાખવી દરેક મોઅમીનના દિલમાં હોય છે. કુરઆને કરીમની સ્પષ્ટ આયતો, વિશ્વાસપાત્ર ‎અને સનદથી મેળવેલી હદીસોના પ્રકાશમાં આ વાત સંપૂર્ણ સ્પષ્ટ છે કે ખુદાની રાહમાં શહીદ થનાર ‎જીવતા છે. આપણા બધા ઈમામો યા તો તલ્વારથી શહીદ કરવામાં […]

આલે ઝીયાદ … કોણ?

સમયની વાત હતી. અલ્લાહ તબારક વ તઆલા પોતાની કુદરતની કરામતથી આયત અને બય્યનાની રોશની અને કયામતની સવાર સુધી તેનું અર્થઘટન અને સમજણ આપવાનો હેતુ હતો. નહિ તો નજાસતોથી ભરેલો, શયતાની વંશનું ફળ, ઝીયાદની અવલાદની કાળા મોઢાવાળી વ્યકિત ઓબૈદુલ્લાહ ઈબ્ને ઝયાદ કુફા અને બસરાનો ગવર્નર હોય અને પવિત્ર આલ માની ઉચ્ચ […]

બહેનની સામે ભાઈની શહાદત

મીર્ઝા સલામત અલી દબીર (અઅલલ્લાહો મકામહુ) ના રઝમનામાની નકલ વો રોના બેકસીકા વો ગભરાના યાસ*કા વો થરથરાના દિલકા વો ઉડના હવાસકા કહના બિલક બિલક કે યે કલમા હેરાસકા* અય શીમ્ર વાસતા અલી અકબરકી પ્યાસકા લિલ્લાહ તીન રોઝકે પ્યાસેકો છોડ દે સદકા નબીકા ઉનકે નવાસેકો છોડે દે થમ જા ખુદાકો માન, […]

અબુ અબ્દુલ્લાહ કુન્નીયત (વંશીયનામ)નો ભાવાર્થ

સય્યદુશ્શોહદાઅ – કતીલુલ અબ્રાઅ ઈમામ હુસયન અ.સ.ની કુન્નીયત છે અબુ અબુદ્‌લ્લાહ, એટલે અબ્દુલ્લાહના પિતા. અરબોમાં સંબોધન કરવાની અમુક રસમો હતી. એક, તેના નામથી બોલાવવા, બીજુ તેના લકબથી અને ત્રીજુ તેની કુન્નીયતથી બોલાવવા. દાખલા તરીકે, મૌલાએ કાએનાતનું નામ અલી હતું. લકબ અસદુલ્લાહ અથવા હયદર હતું, કુન્નીયત અબુલ હસન અથવા અબુલ હસનૈન […]