અને અમે આપના ઝીક્રને આપના માટે બુલંદ કર્યો.

વાત જ્યારે બુઝુર્ગીની થાય છે, પ્રગતિ અને ઉચ્ચતાની થાય છે ત્યારે માનવીની ચિંતન અને મનનની શક્તિ કોઇ નુક્તાથી શરૂ કરીને કોઇ અંત અથવા ઉચ્ચતાના માપદંડની શોધમાં સફર કરવા લાગે છે. પરંતુ દરેકની શક્તિ મુજબ વિચારોની ઉડડયનના બાઝ અને પાંખો સાથ આપે છે. જેના પછી તેની પાંખો તૂટી તૂટીને નીચે પડવા […]

ઇમામ મહદી (અ.સ.)ના સાથીદારોની ફઝીલત અને સિફતો

ખુદાની આ જમીન તેના નિખાલસ બંદાઓ વગરની ક્યારેય ખાલી નથી રહી તે એક હકીકત છે. માનવતાનો ઇતિહાસ એ વાતની સાક્ષી આપે છે કે અલ્લાહના નેક બંદાઓએ માત્ર તેની જ ઇબાદત કરી અને બીજા કોઇની પણ પરવા નથી કરી. સમાજના શક્તિશાળી અને સંપત્તિવાન લોકોએ તે લોકોની ઠેકડી ઉડાડી, તેઓને અપમાનિત કર્યા […]

શેખ મુર્તુઝા અન્સારી (અ.ર.) અને ઇમામે ઝમાના (અ.ત.ફ.શ.)

એ ફઝીલતવાળી તીનતનું શું કહેવું કે જેણે પોતાની જાતને ફક્ત એ નૂરના સ્ત્રોતથી નઝદીક જ નહીં પરંતુ પોતાના સંપૂર્ણ અસ્તિત્વને એમના સાયામાં પરવાન ચડાવી. આ નૂર કોઇ સાધારણ નૂર નહોતું પરંતુ આં હઝરત (સ.અ.વ.)નું પવિત્ર નૂર છે કે જેની આસપાસ આ પરવાના તવાફ કરતા રહ્યા. ત્યાં સુધી કે તે રસુલે […]

ઇમામ મહદી (અજ.)નો અકીદો અને સુન્ની આલીમો

દરેક ઝમાનાના એક ખાસ ઇમામ હોય છે. અમૂક લોકો ઇમામનો અર્થ કુરઆને કરીમ કરે છે જ્યારે કે અમૂક લોકો બીજા કોઇને ઇમામ માને છે. કુરઆને કરીમ કોઇ એક ઝમાનાની કિતાબ નથી બલ્કે દરેક ઝમાના માટે છે. જ્યારે સુરએ બની ઇસ્રાઇલની ૭૧મી આયતનો અભ્યાસ કરીએ ત્યારે ઝમાનાના ઇમામની ચર્ચા અત્યંત જરૂરી […]

ઇમામે ઝમાના (અજ.)ની જુમ્આના દિવસની ઝિયારતની સમજૂતિ

(ગયા અંકથી આગળ) (૪) “સલામ થાય આપ ઉપર અય શ્રેષ્ઠ ગુણો ધરાવનાર, ખુદાનો ખૌફ ધરાવનાર.’ આ વાક્યમાં ઇમામે અસ્ર હઝરત મહદી (અજ.)ના બે લકબો રજુ કરવામાં આવ્યા છે. એક મોહઝઝબ અને બીજો ખાએફ. શબ્દ મોહઝઝબ બાબે તફઇલનું ઇસ્મે મફઉલ છે. અને તેનો મૂળ શબ્દ “હઝબ’ છે. ડીક્ષનરીમાં “મોહઝઝબ’નો અર્થ છે […]

ઇન્તેઝારની અસરો, બરકતો અને આવશ્યકતાઓ

ઇન્તેઝાર એક એવો શબ્દ છે જેનો અર્થ અને મતલબ ઇન્સાનના અસ્તિત્વ ઉપર છવાએલો છે. ઇન્સાન પોતાની વ્યક્તિગત પરિસ્થિતિમાં જે પરિવર્તનોથી ઘેરાયેલો છે તે જૂએ છે કે તે દરેક સ્થિતિમાં ઇન્તેઝારનો મોહતાજ છે. એક શ્ર્વાસ જે બહાર નિકળે છે અને બીજા શ્ર્વાસને અંદર લેવા માટે ઇન્તેઝારની એક પળ પસાર થાય છે. […]

દોઆએ નુદબા અને ઇદની સવાર

રૂદન કરવું, આક્રંદ કરવું, આક્રોશ અને ફરિયાદ કરવી વિગેરે બાબતો રૂહની પ્રકૃતિની એ જરૂરિયાતો છે જે પૂરી થઇને રહે છે. આ માનવીની એ સ્થિતિનું વર્ણન છે કે જ્યારે આંસુની દરેક બુંદ તેના દિલના દુ:ખ, દર્દ, બેચૈની અને અંદરની લાગણીઓની એક દાસ્તાનનું શિર્ષક હોય છે. એ શબ્દો કે જેને એક ફરિયાદી […]

કુરઆનની તફસીરોમાં ઇમામ મહદી (અજ.)ના લકબો

કુરઆને મજીદ આપણા નબીએ કરીમ હઝરત મોહમ્મદ મુસ્તુફા (સ.અ.વ.)ના મોઅજીઝાઓમાંનો એક મોઅજીઝો છે. આ કિતાબ અલ્લાહના કલામ છે, જેના શબ્દો વખતો વખત આં હઝરત (સ.અ.વ.)ના પવિત્ર મુખેથી નીકળ્યા છે. અગર કુરઆનમાં આ હોત…… કુરઆનમાં તે હોત……….નો અવકાશ દુનિયાના સર્જનહારના કલામમાં જરાપણ નથી. તેનું કારણ એ છે કે સર્જનહારે કુરઆનને બધા […]

ઇમામે ઝમાના (અજ.)ની જુમ્આના દિવસની ઝિયારતની સમજૂતિ

ગયા અંકમાં આપણે ઇમામે ઝમાના (અ.સ.)ની જુમ્આના દિવસની ઝિયારતની સમજુતીની શરૂઆત કરી હતી. હવે આપણે આ ઝિયારતની વધુ સમજણ જોઇએ. ‘સલામ થાય આપ ઉપર અય ખુદાના સર્જનોની રખેવાળી કરનાર અને જવાબદાર.’ ‘અય્ન’ શબ્દનો અર્થ છે આંખ (સુરએ માએદાહ, 54) તેનાથી જ તેનો બીજો અર્થ કાઢવામાં આવે છે જેમકે ઝરણું (સુરએ […]

ઇમામે ઝમાના (અજ.) અને ફીકહના હુકમો (શરીઅતના મસઅલાઓની જાણકારી)

દુનિયાની એ રીત છે કે કોઇના વ્યક્તિત્વનો અંદાજ એ બે પ્રકારે કરે છે. એક તો એ કે તેણે પોતાના જીવનમાં શું શું કર્યંુ અને બીજું તેણે આવનારી પેઢી માટે શું છોડ્યું. આપણા વિષયનો સંબંધ બીજા પ્રકાર સાથે છે. આપણે શીઆ ઇસ્નાઅશરી ઇમામ (અ.સ.)ની ઇસ્મત અને ઇલ્મને અલ્લાહ તરફથી આપવામાં આવ્યું […]