મઝલૂમ ઈમામ હુસયન (અ.સ.)ની ઝીયારતે વારેસા

અલ મુન્તઝરના હિજરી 1424ના મોહર્રમુલ હરામના વિશેષ અંકમાં આપણે ઝીયારતે વારેસાનો ભાવાર્થ, સમજુતી અને છણાવટનો સિલસિલોશરૂકર્યો હતો. જેને હિજરી 1425ના વિશેષ અંકમાં આગળ વધારવામાં આવ્યો હતો, ઇન્શાઅલ્લાહ તેને આ અંકમાં પૂર્ણ કરવાની કોશીશ કરશું. (૧૫)أَشْهَدُ أَنَّكَ كُنْتَ نُوراً فِي الْأَصْلَابِ‏ الشَّامِخَةِ وَ الْأَرْحَامِ الْمُطَهَّرَةِ لَمْ تُنَجِّسْكَ الْجَاهِلِيَّةُ بِأَنْجَاسِهَا وَ لَمْ […]

ઝિયારતે આશુરા: મહત્વ, સવાબ અને અસર

અગાઉના માહે મોહર્રમના અંકોમાં ઇમામ હુસૈન (અ.સ.)ની ઝિયારતનું મહત્વ તેના દુનિયા અને આખેરતમાં ફાયદાઓ વિગેરે ઉપર ઘણા લેખો આપ વાંચી ચૂક્યા છો. તદુપરાંત ઝિયારતે આશુરાના ફાયદાઓ અને તેના મહત્વ ઉપર પણ અમૂક અંશે પ્રકાશ પાડી ચુક્યા છીએ. તેના માટે નીચે જણાવેલા અંકોનો અભ્યાસ કરો. ઇમામ હુસૈન (અ.સ.)ની કબ્રની ઝિયારત-માહે મોહર્રમ-હી. […]

“મકતલે અબી મખ્નફ” પર એક ઉડતી નઝર

જે સંસ્કૃતિ અને સમાજે મક્કામાં જન્મ લીધો અને મદીનામાં ઉછર્યો તે કઈંક એવો હતો કે જ્યારે તેણે યુવાનીમાં પગ મૂક્યો ત્યારે તેની સુંદરતા, કમાલ, શક્તિ અને અડગતા જોઇને દુનિયાના લોકો સમજી ગયા કે તેના સિદ્ધાંતના પાયાઓ માનવીય શક્તિઓથી પર તાકત વડે સ્થાપિત થયા છે. તેથી તેનો ફાયદો ઉપાડવા માટે પોતાની […]

કબરોની ઝિયારત અને વહાબીય્યત

દરેક જમાનામાં, દરેક જગ્યાના લોકોમાં પોતાના બુઝુર્ગોની ઝિયારત અને તેઓનું સન્માન કરવું તે એક સારી પ્રણાલી રહી છે. આ કામને ફઝીલત અને શરફનો દરજ્જો આપવામાં આવે છે. ઝવ્વારનો આ અમલ સર્વસ્વિકૃત હોય છે અને તેની અઝમતના કારણે લોકો તેનું સન્માન કરતા આવ્યા છે. આ પ્રણાલિકા દરેક ધર્મ અને કૌમના વિદ્વાનોમાં […]

અસ્સલામો અલયક યા કતીલલ અબરહ

બે અબી અન્ત ઉમ્મી યા જદ્દાહ! ‘અય જદ્દે બુઝુર્ગવાર, જો મારી આંખોના તમામ અશ્રુઓ સુકાઈ જાય તો હું રકતના અશ્રુઓથી રૂદન કરીશ.’ હઝરત સૈયદુશ્શોહદા અલયહે સલાતુસ્સલામની હૃદયદ્રાવક શહાદત અને કરબલાની કરૂણ ઘટનાઓ ઉપર એ ઈમામે અસ્ર (અ.સ.) નું રૂદન, જે ઝમાનાના માલિક અને આકા છે. ઝમાનાની ગતિ જે ઈમામની પરવાનગી […]

ઈમામ હુસૈન (અ.સ.)ની ક્રાંતિના કારણો અને કાર્યો

હઝરત ઈમામ હુસૈન અલયહીસ્સલામના કયામ (યઝીદની હુકુમત સામે પડકાર કરવા માટે અડગ ઉભા રહેવા)ના કારણો શું હતા? એવી કઈ પરિસ્થિતિ હતી જેને લીધે આપ આટલી મહાન અને અજોડ કુરબાની આપવા માટે તૈયાર થયા હતા? શું ઈમામ હુસૈન (અ.સ.)ની કુરબાનીનો હેતુ યઝીદને સલ્તનત પરથી ઉથલાવી દેવાનો હતો? શું ઈમામ (અ.સ.) ઉમવી […]

બની હાશીમ (અ.સ.) ના શહીદો

હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) અને તેમના દીને-ઈસ્લામના રક્ષણનો જે વાયદો હઝરત અબુ તાલિબ અલયહીસ્સલામે કર્યો હતો તે વાયદાની વફાદારીનો સ્પષ્ટ નમૂનો દરેક યુગમાં જોવા મળે છે. જ્યારે પણ ઈસ્લામ ઉપર કોઈ આફત આવી પડી ત્યારે હઝરત અબુ તાલીબ અલયહીસ્સલામના સંતાનો ઢાલ બનીને ઉભા રહ્યા અને તેઓએ દરેક પ્રકારની મુશ્કેલીઓ અને […]

ખાકે શિફા ફઝીલત અને અઝમત

(કરબલાની માટીની ફઝીલત અને મહત્વતા) ઉસુલી તખ્લીક (મૂળ સર્જન) ખાલિકે કાએનાત – સૃષ્ટિના સર્જનહારે પોતાના સર્જનમાં એક નિયમ નિશ્ચિત કર્યો છે અને તે નિયમ એ છે કે તેણે એક જ પ્રકારના સર્જનમાંના એક સર્જનને બીજા સર્જન ઉપર અગ્રતા આપી છે. આ બાબતની વધુ સ્પષ્ટતા માટે પરવરદિગારે આલમે ફરિશ્તાઓને પૈદા કર્યા […]

રોઝાની શબીહ અને ઝરીહ જાએઝ કઈ રીતે?

હિન્દુસ્તાન અને પાકીસ્તાનના શીઆઓના ઘરો અને ઈમામવાડાઓમાં અઈમ્મએ મઅસુમીન અલહેમુસ્સલામની ઝરીહ, ખાસ કરીને સૈયદુશ્શોહદા હઝરત ઈમામ હુસૈન અલયહીસ્સલામના રોઝા મુબારકની તસ્વીર (અથવા પ્રતિમા) જોવા મળે છે. (શબીહ એટલે તસ્વીર અને ઝરીહ એટલે કબ્ર મુબારક રોઝાની પ્રતિમા) આ સુન્નત માટે કેટલાક ઓલમા-એ-એહલે સુન્નત એતરાઝ કરે છે. જેની સાથો સાથ કેટલાક ‘કહેવાતા’ […]

ઈમામ હુસૈન અલયહીસ્સલામનો કાતિલ ઈબ્ને ઝિયાદ (લઅનતુલ્લાહ)

ઈમામ હુસૈન અલયહીસ્સલામને કત્લ કરનારાઓની લેખમાળાનો આ પ્રથમ લેખ વાંચો સમક્ષ પ્રસ્તુત કરી રહ્યા છીએ. જેથી વાચકો એ વાત સમજી શકે કે એ (લઅનતને પાત્ર) લોકોના ચારિત્ર્ય કેવા હતા? અને એ વાતનો અંદાજ આવી શકે કે એહલેબૈત (અ.મુ.સ.) ના દુશ્મનોના ચારિત્ર્ય કેવા હોય છે! અત્રે અમે ઈબ્ને ઝિયાદના જીવનને સંક્ષિપ્તમાં […]