મઝલૂમ ઈમામ હુસયન (અ.સ.)ની ઝીયારતે વારેસા
અલ મુન્તઝરના હિજરી 1424ના મોહર્રમુલ હરામના વિશેષ અંકમાં આપણે ઝીયારતે વારેસાનો ભાવાર્થ, સમજુતી અને છણાવટનો સિલસિલોશરૂકર્યો હતો. જેને હિજરી 1425ના વિશેષ અંકમાં આગળ વધારવામાં આવ્યો હતો, ઇન્શાઅલ્લાહ તેને આ અંકમાં પૂર્ણ કરવાની કોશીશ કરશું. (૧૫)أَشْهَدُ أَنَّكَ كُنْتَ نُوراً فِي الْأَصْلَابِ الشَّامِخَةِ وَ الْأَرْحَامِ الْمُطَهَّرَةِ لَمْ تُنَجِّسْكَ الْجَاهِلِيَّةُ بِأَنْجَاسِهَا وَ لَمْ […]