એહલેબય્તે રસૂલ અ.સ. ઉમવી હુકુમતના દરબારમાં
એહલેબય્તે રસૂલ અ.સ. ઉમવી હુકુમતના દરબારમાં મોહીબ્બાને એહલેબય્ત (અ.સ.)ના દિમાગમાં “શામ” શબ્દ સાંભળતાની સાથે જ ઈમામે સજ્જાદ (અ.સ.)ના એ શબ્દો ગુંજવા લાગે છે. જ્યારે કોઈ ઈમામે ઝયનુલ આબેદીન (અ.સ.)ને પુછતું કે: મૌલા, આપ (અ.સ.)ને સૌથી વધારે તકલીફનો સામનો કયાં કરવો પડયો ત્યારે આપ (અ.સ.) ત્રણ વખત ફરમાવતા: અશ્શામ, અશ્શામ, અશ્શામ. ઈતિહાસના […]