અલ-અબ્કરીયતો અલ-હેસાનો

અલ મુન્તઝરના ખાસ અંકોમાં ઇમામે ઝમાના(અ.સ.)ને સંબંધિત કિતાબોનો પરિચય થતો રહે છે અને આ અંકમાં ઉમદા અને કિંમતી કિતાબ “અલ અબ્કરીયતો અલ-હેસાનો ફી અહવાલે મવ્લાના સાહેબિ અઝ્-ઝમાને” (અ.ત.ફ.શ.) નો ટુંકમાં પરિચય રજુ કરીએ છીએ. સંકલનકર્તા: આ કિતાબના લેખક હઝરત શૈખુલ ફોકહા વલ મોહદ્દેસીન આયતુલ્લાહ મરહૂમ હાજી શૈખ અલી અકબર નેહાવંદી […]

કામિલુ અઝ્-ઝિયારાતે

કિતાબ “કામિલુ અઝ્-ઝિયારાત” ફઆમેનુ બિસ્સવાદ… જનાબે રસુલે ખુદા સ.અ.વ.એ હઝરત અલી અ.સ.ને ફરમાવ્યું: … આ તે લોકો છે જેઓ સફેદી ઉપર શાહી ને જોઈને ઈમાન લાવ્યા હશે. ઉપર દર્શાવેલ વાકય એ સમજૂતીનો એક ભાગ છે જેમાં આખેરૂઝઝમાં એટલે ઈમામ મહદી અ.સ.ની લાંબી ગયબત અને કસોટીના સમયમાં તેમના ચાહનારાઓની ચર્ચા કરવામાં […]

અસ્બાતુ અર્-રજઅતે

અકીદએ ઇમામ મહદી (અજ.)  ‘અસ્બાતુ અર્-રજઅતે’ હઝરત ઇમામ મહદી અલયહીસ્સલામની ઇમામત અગાઉ લખાયેલું પુસ્તક હઝરત ઇમામ મહદી અલયહીસ્સલામની વિલાદત (હી.સ. ૨૫૫)ની પહેલા બુર્ઝુગ મરતબાવાળા ઔલમા અને અઇમ્મએ માઅસૂમીન અલયહેમુસ્સલામના અસ્હાબે કેરામ રિઝવાનુલ્લાહ અલયહીમે હઝરત ઇમામ મહદી અલયહીસ્સલામ વિશે રિવાયતો બશારતો…. વગેરે પર આધારિત ઘણી કિતાબો લખી છે. આ એક અફસોસજનક […]

નજમુ અસ્-સાકિબે

કિતાબ “નજમુસ સાકિબે” માં ઇમામે ગાયબ (અજ.)નો અહેવાલ હઝરત ઇમામ મહદી (અ.સ.) ની માન્યતાનું પવિત્ર ઇસ્લામ ધર્મમાં એટલું મહત્વ છે અને એટલું ઉચ્ચ સ્થાન મેળવેલ છે કે દરેક સમય અને યુગના વિખ્યાત વિદ્વાનો અને હદીસવેત્તાઓ આપના વિષે પુસ્તકો લખવાનું અથવા પોતાના પુસ્તકના અમૂક ખાસ પ્રકરણો આપ (અજ.) ના બારામાં અનામત […]

બેહારુ અલ-અન્વારે

બેહારુ અલ-અન્વાર પર એક નજર પ્રસ્તાવના: અઇમ્મએ મઅસુમીન(અ.મુ.સ.) દુન્યવી, દીની અને ઇલાહી ઇલ્મના સ્ત્રોત છે. તેમની સીરત અને હદીસો આપણા માટે નજાતનો ઝરીઓ છે. જેમની પૈરવી અને અનુસરણ આપણી ઉપર વાજીબ છે. અને આપણને તે હાસિલ કરવાની ખૂબજ તાકીદ કરવામાં આવી છે, અને અગર આપણે દુનિયાને હાસિલ કરવા માટે, અઇમ્માની […]

અલ ફહરિસતો

અલ ફહરિસ્ત : કિતાબશનાસી (પુસ્તક જ્ઞાન) આ લેખને શરૂ કરતાં પહેલાં એ યોગ્ય લાગે છે કે અમુક વાતોની ચોખવટ કરી દઇએ અને એ પછી જ આગળ વધીએ જેથી વિષયને સમજવું સરળ બને. આલિમો અને જ્ઞાનીઓનાં કામો તથા સંશોધનોને માટે તેમજ સામાન્ય જનોને માટે મેળવવા માટે કાંતો તે બાબત કોઇ માણસનું […]

મુન્તખબુ અલ-અસરે

અલ મુન્તઝરના વાંચકોને યાદ હશે કે હિ. સન ૧૪૦૮ના શઅબાનુલ મુઅઝ્ઝમના અંકમાં ‘કિતાબોની ઓળખ’ અથવા ‘ઇમામ (અ.સ.)ની મઅરેફતના માર્ગો’ શિર્ષક હેઠળ એક લેખમાં કિતાબો થકી ઇમામે અસ્ર (અ.સ.)ની મઅરેફતનું મહત્ત્વ રજુ કરી ચૂક્યા છીએ. એ પણ વર્ણવી ચૂક્યા છીએ કે ઇસ્લામના પ્રારંભકાળથી જ મુસલમાનોમાં સંપાદન અને સંકલનનો સિલસિલો ચાલ્યો આવે છે અને આવી રીતે આપણી સંસ્કૃતિ અને કલ્ચર ઇલ્મની દ્રષ્ટિએ માલામાલ છે.
જે રીતે બીજા વિષયો ઉપર ઘણી કિતાબો લખવામાં આવી છે તેજ રીતે મહદવીય્યતના અકીદા ઉપર પણ સેંકડો કિતાબો મૌજુદ છે. ‘અલ મુન્તઝર’ના અગાઉના અંકોમાં તેમાંની કેટલીક કિતાબોની સમીક્ષા થઇ ચૂકી છે.
આપણે આ લેખમાં આવી જ એક કિતાબની જાણકારી મેળવવા જઇ રહ્યા છીએ.

કિતાબુ અલ-ગયબતે – નોઅમાની (અ.ર.)

કિતાબુ અલ-ગયબતે  અથવા આલે મોહમ્મદ (અ.સ.)ના રહસ્યો ઇલ્મી દુનિયામાં સૌથી વધુ ઉપયોગી વારસો કિતાબુલ ગયબહ છે. આ કિતાબનો વિષય ઇમામત છે. જે આપણા અકીદાના વિષયોનો સૌથી મહત્ત્વનો હિસ્સો છે. આ કિંમતી ખજાના (કિતાબુલ ગયબહ)નું નામ નિશાન લગભગ ખત્મ થઇ ચૂક્યું હતું પરંતુ તેની પ્રત મૌજુદ હતી. લખાણમાં ભૂલોના કારણે તેને […]

કિતાબુ અલ-ગયબતે – તૂસી (અ.ર.)

શયખુત્તાએફહનું સંકલન “કિતાબુ અલ-ગયબતે” આ લેખમાં અમારો હેતુ આલિમે રબ્બાની શયખુત્તાએફહ અબુ જઅફર મોહમ્મદ બીન હસન તુસી (કુદદેસ સિરરોહુ)ની મશહુર કિતાબ અલગયબતનો પરિચય કરાવવાનો છે. આપ્ની મહાનતા અને વ્યકિતત્વ માટે થોડા લકબો જોઈએ. ઇમામુલ ફિરકતે બઅદલ અઇમ્મતીલ મઅસુમીન(અ.સ.) (“ઇમામો(અ.સ.) પછી ફીરકાના ઇમામ) એમાદુશશીઅતે ઇમામીયા (શીઆના સ્તંભ) મોહકકેકુલ ઉસુલે વલ ફુરૂએ […]

અસ્‍રારે શહાદાત

આ લેખમાં એક કિતાબનો પરિચય રજુ કરવામાં આવ્યો છે. અલ મુન્તઝરના મોહર્રમના વિશેષ અંકોમાં જે લેખો લખવામાં આવે છે તે લેખોમાં મોટા ભાગના વાંચકોએ કિતાબ ‘અસ્રારે શહાદાત’નું નામ જરૂર વાંચ્યુ હશે.

એક ટુંકા લેખમાં એક દળદાર પુસ્તકનો પરિચય આપવો તે માત્ર મુશ્કેલજ નહિં બલ્કે અશક્ય છે. કદાચ તેનો પૂરેપૂરો હક્ક અદા ન થઇ શકે. પરંતુ ઇન્શાઅલ્લાહ અલ મુન્તઝરના વાંચકો અમૂક હદ સુધી જરૂર આ કિતાબના મહત્ત્વ, તેની ઉપયોગિતા અને તેના વસ્તુવિચારથી માહિતગાર થઇ શકશે. બસ, માત્ર આ આશા સાથે હઝરત અબા અબ્દીલ્લાહીલ હુસૈન (અ.સ.)ની બારગાહમાં તવસ્સુલની સાથે આ લેખની શરૂઆત કરીએ છીએ.