ઇમામ(અ.સ.)ના કલામ અને ખામોશીની અસરો અને બરકતો

ખામોશી-અર્થ અને અર્થઘટન: ખાલીકે અકબરે તેની સૌથી શ્રેષ્ઠ મખ્લુક એટલે કે માનવજાતને સાંભળીને ખામોશ રહેવાની અને સાંભળીને બોલવાની બંને સલાહીયત આપી છે. ઇન્સાનને એ કુદરત અતા કરી છે કે જ્યારે તે બોલવાનો ઇરાદો કરે તો બોલે છે અને એજ રીતે જ્યારે ચાહે ત્યારે ખામોશી અપનાવે છે. ઇન્સાન એક સામાજીક પ્રાણી […]

સય્યદે સજ્જાદ(અ.સ.): ઇમામત અને શીય્યતના મોહાફિઝ

સય્યદે સજ્જાદ ઝયનુલ આબેદીન હઝરત અલી બિન હુસૈન(અ.સ.)એ તેમની ઇમામતના સમયગાળામાં એટલા મહાન કાર્યો અંજામ આપ્યા કે જેનો અંદાજો લગાવવો ખુબ જ મુશ્કેલ છે. તેમની ખિદમતોના દરીયામાંથી ફક્ત શબનમના ટીપા બલ્કે તેનાથી પણ ઓછું એક અવલોકન ઉપયોગી છે. તેના માટે તે સમયના હાલાતને જાણવા પણ જરૂરી છે. હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)એ […]

બરાઅત અને ઇમામ સજ્જાદ(અ.સ.)ની ઇમામતનો ઝમાનો

બરાઅત અવા તબર્રા મૂળ અક્ષરો બ-ર-અ માંથી બને છે. ડીક્ષનરી મુજબ તેનો અર્થ છે ઇન્સાનનુ તે ચીજથી દૂરી અથવા અણગમો કરવો જેને તે પસંદ નથી કરતો. (અલ મુફરદાત, રાગીબ ઇસ્ફહાની, પાના: 121, અલ અય્ન, ખલીલ ઇબ્ને એહમદ ફરાહેદી, ભાગ: 8, પાના: 289, અસ્સહાહ ફીલ લોગત, ઇસ્માઇલ ઇબ્ને જવહરી, ભાગ: 1, […]

ઇમામ(અ.સ.)ની આંખોમાંથી વરસતા આંસુ

પ્રસ્તાવના: રડવાની ઐતિહાસિક શરૂઆત હઝરત આદમ (અ.સ.)થી થઇ અને દુનિયાના તમામ મઝહબો અને કૌમોની વચ્ચે જોવા મળે છે. જો કે રડવું મોહબ્બત અને લાગણી દર્શાવી છે, જેથી રડવાના અમુક નફસાની પાસાઓ છે. ઇતિહાસમાં વધુ રડવાવાળાઓના નામ મવજુદ છે. હદીસોમાં પણ તેમનો ઝિક્ર જોવા મળે છે. હઝરત ઇમામ જઅફરે સાદિક(અ.સ.)એ ફરમાવ્યુ: […]

ઇમામ ઝયનુલ આબેદીન(અ.સ.)ની શાનમાં ફરઝદકના કસીદાઓ

બની ઉમય્યાના ખલીફા હિશામ બિન અબ્દુલ મલીક હજ માટે ગયો અને તવાફ પછી તેણે હજરે અસ્વદને બોસો દેવાની ઇચ્છા જાહેર કરતા પોતાની પુરી દુન્યવી શાનો શોકતની સાથે ચાલવા લાગ્યો, પરંતુ લોકો તવાફ અને અલ્લાહની તસ્બીહમાં એટલા મશ્ગૂલ હતા કે બાદશાહને હજરે અસ્વદ તરફ જવા ન દીધો અને હિશામના ગુલામો પણ  […]

હઝરત ઇમામ અલી ઇબ્નુલ હુસૈન ઝયનુલ આબેદીન(અ.સ.)ની અમુક હદીસો

ઇય્યાકુમ્ વ સોહ્બતલ્ આસીન વ મઉનતઝ્ ઝાલેમીન વ મોજાવરતલ્ ફાસેકીનહ્‌ઝરૂ ફિત્નતહુમ્ વ તબાઅદૂ મિન સાહતેહિમ વઅ્લમૂ અન્નહૂ મન્ ખાલફ અવલીયા અલ્લાહે વ દાન બે ગય્રે દીનીલ્લાહે વસ્તબદ્દ બે અમ્રેહી દૂન અમ્રે વલીય્યીલ્લાહે ફી નારિન્ તલ્તહેબો તઅ્કોલો અબ્દાનન્ કદ્ ગાબત્ અન્હા અર્વાહહા… ખબરદાર! ગુનેહગારોની દોસ્તીથી બચો, ઝાલીમોની મદદ ન કરો, ફાસીકોના […]

ઝિયારતે નાહિયાની સમજુતી: ભાગ૧૦

(અલ મુન્તઝર મોહર્રમુલ હરામ હિ.સ. ૧૪૩૭ અગાઉના અંકથી શરૂ) અસ્સલામો અલલ મુજર્રએ બે કાસાતે મરારાતિર્રેમાહે સલામ થાય એમના ઉપર જેમને પ્યાસની શિદ્દતમાં નેઝાની અણીઓના કડવા ઘુંટ પિવડાવવામાં આવ્યા. અલ મુજર્રઅ એટલે જેને ઘુંટ પિવડાવવામાં આવે છે. તે બાબે તફઇલનું ઇસ્મે મફઉલ છે. અરબી ડીક્ષનરીમાં પીવા માટે જુર્રઅ ઉપયોગ કરવામાં આવે […]

ઇમામ હુસૈન(અ.સ.)ની તુરબત થકી તબર્રુક

વિરોધ: જ્યાં માત્ર નામના અને તઅસ્સુબવાળા મુસલમાનો તબ્લીગ કરવાવાળાઓ પોતાના દિમાગના ખ્યાલના લીધે તબર્રુકાતને પોતાના ખરાબ હેતુઓની વિરૂધ્ધ પામે છે, ત્યાં સાથો સાથ એ બરકતોને નાજાએઝ અમલ ગણવા માટે જે એહલેબૈત(અ.મુ.સ.)ના શીઆઓથી સંબંધિત છે. તેને એક નવા પંથ અને ફિરકો ગણી બયાન આપે છે કે તબર્રુકાત અને વસીલાની કોઇ બરકત […]

મકતલે ખ્વારઝમી

“મકતલ નિગારી ફકત ઇતિહાસનું લખાણ નથી, પરંતુ એક મહાન ઇન્સાનની (ઇસ્લામી) બનાવોની પળે-પળ અને ક્ષણે-ક્ષણનું લખાણ અને મનઝરકશી છે. અને તેમાં અકાએદી, અખ્લાકી, રાજકીય અને સામાજીક પરિસ્થિતિનું દરેક દ્રષ્ટીકોણથી સંશોધન કરવામાં આવે છે. “મકતલ નિગારી એક માધ્યમ છે, એક સાધન છે, શોહદા અને શહાદતની અમલી બાબતોથી ફાયદો હાસિલ કરવા માટે, […]

સય્યદુશ્શોહદા(અ.સ.)ની અઝાદારીના આદાબ

ગમ અને મુસીબતનો સંબંધ જ્યા ઝુલ્મો-જૌરની શિદ્દત અને ઉંડાઇ સાથે સંબંધિત છે, ત્યાં એ ઝાતથી પણ સંબંધિત છે, કે જેના પર ઝુલ્મ અને સિતમ કરવામાં આવ્યો છે. એક જવાનને તમાચો મારવામાં આવે અને એજ તમાચો એક દુધ પીતા બાળકને મારવામાં આવે તો ઝુલ્મના પ્રકારમાં મોટો ફર્ક છે. જે લોકો મોહર્રમમાં […]