હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહો અલયહે વ આલેહી વસલ્લમ અને કરબલાનો બનાવ
ઈમામે હુસયન (અ.સ.)ની શહાદત વિશે રસૂલે અકરમ સલ્લલ્લાહો અલયહે વઆલેહી વસલ્લમની ભવિષ્યવાણી ઈમામે હુસયન (અ.સ.)ની શહાદત વિશે આં હઝરત સલ્લલ્લાહો અલયહે વ આલેહી વસલ્લમની હદીસો એહલે સુન્નત અને એહલે તશય્યો (શિયાઓ)ની કિતાબોમાં આવી છે. અમે અત્રે એહલે સુન્નત હઝરાતની કિતાબોમાંથી કેટલીક સૌથી વધુ મોઅતબર હદીસો પ્રસ્તુત કરીએ છીએ. (1) ઈબ્ને […]