હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહો અલયહે વ આલેહી વસલ્લમ અને કરબલાનો બનાવ

ઈમામે હુસયન (અ.સ.)ની શહાદત વિશે રસૂલે અકરમ સલ્લલ્લાહો અલયહે વઆલેહી વસલ્લમની ભવિષ્યવાણી ઈમામે હુસયન (અ.સ.)ની શહાદત વિશે આં હઝરત સલ્લલ્લાહો અલયહે વ આલેહી વસલ્લમની હદીસો એહલે સુન્નત અને એહલે તશય્યો (શિયાઓ)ની કિતાબોમાં આવી છે. અમે અત્રે એહલે સુન્નત હઝરાતની કિતાબોમાંથી કેટલીક સૌથી વધુ મોઅતબર હદીસો પ્રસ્તુત કરીએ છીએ. (1) ઈબ્ને […]

મીર અનીસના મરસીયામાંથી

અબ્બાસ નામદાર તરાઈસે ઉઠકે આવ છિડકો મેરી ઝિરાહ પે જો પાની કહીસે પાવ ફુંકતા હૈ કલ્બ, જલ રહે હૈ સબ જીગર કે ઘાવ ચલતે હુએ, અદમકે મુસાફિરસે મિલ તો જાવ હમ સબકે કામ આએ હૈ પીટે હૈ રોએ હૈ બારાહ પહર હુએ કે ન લેટે ન સોએ હૈ કયા બા […]

કયસર બારહવીના મરસીયાના કેટલાક બન્દ

બાદે અલી જો શામસે ઉભરી જહાલતેં બાદલ હુઈ ખઝાન-એ-શાહીકી ઝુલમતેં ઈબ્લીસીયતકે પમેં ઉઠઠી કયાદતેં આબાદીયોં પે છા ગઈ વીરાન સાઅતેં દુનિયાસે અમનો સુલ્હકે આસાર મીટ ગયે ગયરતકો નીંદ આ ગઈ કિરદાર મીટ ગયે હર આદમી ફરેબમેં ડૂબા હુવા મીલા દેખા જીસે વોહ શખ્સ રહીને જફા મીલા કયસે કહું અલીકો ઝમાનેસે […]

હઝરત વલી અસ્ર (અ.સ.)ની વિશેષતાઓ

ખુદાવંદે આલમે આપણ ઈમામે ઝમાના (અ.સ.)ને અસંખ્ય વિશેષતાઓથી સન્માનિત કર્યા છે. જેથી જાણી શકાય છે કે ખુદાવંદે કુદ્દુસની પવિત્ર બારગાહમાં હઝરતનો કેવો મરતબો અને સ્થાન હશે. બધીજ વિશેષતાઓની ગણત્રી કરવી તે આપણા માટે શકય નથી. ઉદાહરણ રૂપે માત્ર થોડી વિશેષતાઓની ચર્ચા નીચે મુજબ કરીએ છીએ. (1) નુર: જ્યારે પયગમ્બર અકરમ […]

ઇમામ હુસૈન(અ.સ.)ના કાતિલો

અલ્લાહ તબારક વ તઆલા કુર્આને મજીદમાં સુરએ શોઅરાની આયત નંબર ૨૨૭ માં ઝાલિમોના અંજામના બારામાં ઇર્શાદ ફરમાવે છે: સ યઅ્લમુલ્લઝીન ઝલમુ અય્ય મુન્કલબીન યન્કલેબુન નજીકમાં જ ઝાલિમો જાણી લેશે કે તેઓ કઇ જગ્યાએ પાછા ફેરવવામાં આવશે અગર આપણે આ આયત પર વિચાર કરીએ તો આયત એ બાબત તરફ નિર્દેશ કરે […]

ઇમામ હુસૈન(અ.સ.)ની શહાદતની વૈશ્ર્વિક અસરો

પ્રસ્તાવના: અલ્લાહની આ સુન્નત હંમેશાથી રહી છે કે મુકર્રબ બંદાઓની વિલાદત અને શહાદત પર કાએનાતમાં અઝીમ નિશાનીઓ જાહેર થાય, જેથી જમીનવાળાઓને આવનાર મુકર્રબ બંદાઓના ઇસ્તેકબાલ માટે તૈયાર કરવામાં આવે અને આ અઝીમ બંદાઓની શહાદત પર કાએનાત પર થવાવાળી અસરોને જાહેર કરે જેથી બંદાઓને ગુનાહની ગંભીરતાનો એહસાસ કરાવી શકાય. બંને વાત […]

ઇમામ હુસૈન(અ.સ.)ના અખ્લાક

સય્યદુશ્શોહદા હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ના અખ્લાક અને કિરદાર પર પ્રકાશ ફેંકવો એ સૂર્યની સામે દિવો દેખાડવા બરાબર છે જે ખુલ્કે અઝીમના જાનશીન હોવા ઉપરાંત સરકારે કોનૈન(સ.અ.વ.)ની તમામ બાબતો, જવાબદારીઓના વારસદાર હોય ભલા કોઇ તેમની જીંદગીના અખ્લાકના અમૂલ્ય પાસાઓને કાગળથી ઝીનત અતા કરી શકે? એટલા માટે કે અગર તેમણે તાલીમ ન આપી […]

ઝિયારતે નાહિયાની સમજુતી: ભાગ ૮

(અલ-મુન્તઝર મોહર્રમુલ હરામ ખાસ અંક હિ.સ. ૧૪૩૫ અગાઉના અંકોથી શરૂ) અસ્સલામો અલા અખીહીલ્ મસ્મુમે સલામ થાય તેમના એ ભાઇ ઉપર જેમને ઝહેર આપીને શહીદ કરવામાં આવ્યા ઝિયારતે નાહિયાના આ જુમ્લામાં ઇમામ હુસૈન(અ.સ.) ના ભાઇ, જન્નતના જવાનોના સરદાર ઇમામ હસને મુજતબા (અ.સ.) પર સલામ મોકલવામાં આવ્યા છે. જેઓને ખુદ તેમની પત્નિ […]

ઇમામ હુસૈન(અ.સ.)ના કાતિલોના અઝાબમાં મોડુ થવું

ઇન્સાન સમયની હેઠળ ચાલી રહ્યો છે અને સમય ખુદાવંદે આલમ જે કાદિરે મુત્લક છે તેની કુદરતની નીચે અને તાબે છે. તે ચાહે તો સમય અટકી જાય, તે ચાહે તો સમયની ઝડપ વધી જાય, તે ચાહે તો સમયનો પાલવ સાંકડો થઇ જાય, તે ચાહે તો સમયનો પાલવ વિશાળ થઇ જાય. રાત […]

ગિર્યાની અઝમત

ખુદાવંદે આલમે ઇન્સાનોની હિદાયત અને હંમેશની નજાત માટે અશ્રફુલ અંબિયા અકમલુલ રોસોલ અને શ્રેષ્ઠ મખ્લુક તથા કાએનાતની ખિલ્કતના સબબ હઝરત મોહમ્મદ મુસ્તુફા(સ.અ.વ.)ને દીને મુકદ્દસે ઇસ્લામની સાથે નિયુક્ત કર્યા. આં હઝરત(સ.અ.વ.)ને આખરી નબી અને આપના દીનને આખરી દીન અને આપની લાવેલી કિતાબ કુર્આને મજીદને આખરી આસ્માની કિતાબ ગણાવી એટલે કે આં […]