Latest Updates

કશ્ફુલ્ અસ્તારે અન્ વજ્હીલ્ ગાએબે અનિલ્ અબ્સાર (નજરોથી ગાએબ ચહેરા પરથી પર્દાનું ઉઠવુ)

(…શાબાન અંક 1439થી શરૂ…) અગાઉના અંકમાં એ વર્ણવી ચુકયા છીએ કે, હિ.સ. 1317માં મહેમુદ શુકરી આલુસીનો લખેલો એક કસીદો નજફે અશરફમાં પહોંચ્યો જે કસીદએ બગદાદીય્યાના નામથી મશ્હૂર થયો. કસીદાના જુમ્લા આ રીતે હતા: અયા ઓલમાઉલ્ અસ્રે યા મન્ લહુમ્ ખબરૂમ્ બે કુલ્લે દકીકિન્ હાર ફી મિસ્લેહિલ્ ફિક્રો અય ઝમાનાના આલીમો, […]

Read More

અઇમ્મા(અ.મુ.સ.) ની નઝરમાં ઇમામ મહદી (અ.ત.ફ.શ.) ની હુકૂમત

રાજા અને પ્રજાનો ઇતિહાસ શાસકોના જુના સિલસિલાને બયાન કરતો રહ્યો છે અને આ જ ઇતિહાસ હુકુમતોના સમયગાળામાં જે કંઇ બનાવો બન્યા છે, તેનો એક રેકોર્ડ રાખે છે. બહુ ઉંડાણમાં ગયા વગર પણ તારીખનો ટુંકો અભ્યાસ પણ સ્પષ્ટ કરે છે કે જે હુકૂમતોએ મજબુતી કાએમ કરી છે, તેનો ઇતિહાસ ઝુલ્મોજૌરથી ભરેલો […]

Read More

નુસ્રતે ઇમામ

ઇન્સાનની ઝબાનમાં એટલી તાકત નથી કે તેના ખાલિકની હમ્દ અને પ્રશંસા કરી શકે, આ તેનો ફઝલ અને કરમ છે કે તેણે ઇન્સાનને બધી મખ્લુકાત ઉપર શરફ અતા કર્યો, પરંતુ તેની સાથે સાથે શર્ત પણ રાખેલ છે કે: “અય રસુલ(સ.અ.વ.)! અમારા એ બંદાઓને ખુશખબરી આપી દો કે જે અમારા કૌલને ધ્યાનથી […]

Read More

ઇમામ મહદી(અ.સ.) અને આપ(અ.સ.)થી દુશ્મનીના બારામાં

ખુદા અને તેના રસુલ(સ.અ.વ.)એ જે દિવસથી હઝરત ઇમામ મહદી(અ.સ.)ના ઝુહૂરના બારામાં અને તેમના થકી દુનિયાને અદ્લો ઇન્સાફથી ભરવા અને ઝુલ્મો જૌરનો અંત અને ઝાલિમ અને જાબિર, સિતમગારની નાબુદીની ખુશ-ખબરી આપી છે, તે દિવસથી જ લોકોએ આપ(અ.સ.)થી દુશ્મની શરૂ કરી દીધી છે. ઇમામ મહદી(અ.સ.)થી દુશ્મની આજે પણ કોઇ ન કોઇ સ્વરૂપમાં […]

Read More

ઇમામે અસ્ર(અ.સ.)ની મઝલુમીયત

કુન ફ યકુનની બુનિયાદ અલ્લાહ તઆલાની મશીય્યત છે. મશીય્યત એવા હેતુની સાથે જાહેર થાય છે, જે એક સંપૂર્ણ અને મજબુત વ્યવસ્થા અને ઉભરાઇને સામે આવે છે. રહસ્યો અને ભેદો ખુલ્લા થાય છે. જ્યારે ઇન્સાન અક્લ અને સમજણના ઝરૂખાઓને પ્રકાશિત કરે છે અને આ જ ઇન્સાનની ખિલ્કતની ઉચ્ચતા અને શ્રેષ્ઠતાનું કારણ […]

Read More

ઇમામે ઝમાના(અ.)ના બારામાં મઅસુમીન(અ.મુ.સ.)ની રિવાયતો

અન્ અબી સઇદિન્ અકીસાઅ કાલ: લમ્મા સાલહલ્ હસનુબ્નો અલીય્યીન્ અલયહેમ સ્સલામો મોઆવેયતબ્ન અબી સુફીયાન દખલ અલયહિન્નાસો ફલામહુ બઅઝોહુમ અલા બયઅતેહી અબુ સઇદ અકીસાઅનું બયાન છે કે, જ્યારે ઇમામ હસને મુજતબા(અ.સ.)એ મોઆવીયા ઇબ્ને અબી સુફીયાનની સાથે સુલેહ કરી તો લોકો આપની ખિદમતમાં હાજર થયા અને તેઓમાંથી અમુકે ઇમામની (મોઆવીયા સાથે) સુલેહની […]

Read More

રઝા અને સબ્ર

બિસ્મીલ્લાહિર્ રહ્માનિર્ રહીમ                                                                      અહ્સનલ્લાહો લકલ્ અઝાઅ યા મવ્લાય્ યા સાહેબઝ્ઝમાન અંબીયા(અ.મુ.સ.)નો સિલસિલો આ પાણી અને માટીની […]

Read More

મકસદે ઈમામ હુસૈન(અ.સ.) ઈમામ હુસૈન(અ.સ.)ની ઝબાનથી

પવિત્ર દીન ઇસ્લામનો એક મૂળભૂત હેતુ લોકોને દરેક પ્રકારની બુરાઈઓથી દુર કરવા અને તમામ પ્રકારની નેકીઓથી સુશોભિત કરવા છે. આ બાબતો ચાહે અકાએદથી સંબંધિત હોય કે અખ્લાક અને આમાલથી હોય. વ્યક્તિગત જીંદગી પર હોય કે સામાજિક જીંદગીથી. ભૌતિક દુનિયાથી સંબંધિત બાબતો હોય કે પછી આખેરત અને હાનીયતના બારામાં હોય. કારણકે […]

Read More

શઆએરે હુસૈની અને મરજઇય્યત

હઝરત સય્યદુશ્શોહદા અબા અબ્દીલ્લાહ ઇમામ હુસૈન(અ.સ.)ની અઝાદારીના બારામાં અમુક મોઅમીનોએ મરજએ આલી કદ્ર હઝરત આયતુલ્લાહ અલ્હાજ આકા સય્યદ અલી અલ હુસૈની સિસ્તાની દામ ઝિલ્લહુલ વારિફને અમુક સવાલો કયર્િ હતા. તેઓના સવાલો અને દીનની ઉચ્ચ મરજઇય્યતના જવાબો નીચે લખેલા છે. ખુદાવંદે કુદ્દુસ અને રહીમ અને ગફુરની પવિત્ર બારગાહમાં મોહમ્મદ અને આલે […]

Read More

ઇમામ હુસૈન(અ.સ.)ની ઝિયારતની અસરો અને બરકતો

ઇમામ હુસૈન(અ.સ.)ની ઝિયારતની અસરો અને બરકતોના વિષય પર કલમ ઉઠાવતા પહેલા હું આમ વિચારવા લાગ્યો કે મારી નસોમાં જે લોહી દોડી રહ્યું છે, શું કોઇ એવો સમય પણ આવશે, જ્યારે શરીરમાં દોડતુ લોહી મારી આંખોમાંથી ટપકવા લાગે? રગોમેં દૌડતે ફિરનેકે હમ નહીં કાએલ જો આંખ હી સે ન ટપકે તો […]

Read More